તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં મહાપ્રભુજીની બેઠકે રવિવારે અન્નકુટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે બપોર બાદ શિયાળાએ અસલ મિજાજ દેખાડતા ઠંડીનું જોર વધ્યું હતું. તીવ્ર ઠંડી વચ્ચે પણ મહાપ્રભુજીન બેઠકે વૈષ્ણવો અન્નકુટ ઉત્સવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડતા બેઠકની બહાર રોડ સુધી લાંબી કતારો જોવા મળી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.