તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થતાં નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે 1 દર્દીનું મોત નિપજયું છે જામનગર શહેર-જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે ત્યારે શહેરમાં શનિવારે કોરોનાના 6 નવા કેસ નોંધાયા હતાં. જયારે જિલ્લામાં એકપણ કેસ નોંધાયો ન હતો.
શહેરમાં 24 કલાકમાં જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં 1 દર્દીનું મોત નિપજયું છે. જો કે, શનિવારે જી.જી.હોસ્પિટલમાંથી કોઇ દર્દીને ડિસ્ચાર્જ કરાયો ન હતો. જિલ્લામાં 2 દર્દીએ કોરોના મહામારીને મહાત આપતા હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.