તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં કોરોનાનો મૃત્યુદર ઘટયો છે પણ સંક્રમણ યથાવત રહ્યું છે. 24 કલાકમાં 2 દર્દીના મોત નિપજયા છે તો 40 નવા કેસ નોંધાયા છે. શહેરમાં 23 અને જિલ્લામાં 17 લોકો મહામારીની ઝપટમાં આવ્યા છે. 31 દર્દી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરાયા છે. શહેર-જિલ્લામાં 154 એકટીવ કેસ રહ્યા છે. જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં શુક્રવારે રાત્રીથી શનિવારે સાંજ સુધીમાં બે દર્દીના મોત નિપજયા છે. જયારે શુક્રવારે શહેરમાં 23 અને જિલ્લામાં 17 મળી કુલ 40 નવા કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં 20 અને જિલ્લામાં 11 દર્દીએ કોરોનાને મ્હાત કરતા ડીસ્ચાર્જ કરાયા છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.