તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આંતરસુંબા ત્રણ રસ્તા પર સાંજે વિજયનગર થી આશ્રમ તરફ જતી કારના ચાલકે આશ્રમ થી મોધરી પોતાના ઘરે જતા સરદાર ભાઈ બચુભાઈ બોદર અને હિતેષભાઇ અરવિંદભાઈ કટારાની બાઈક ને ટક્કર મારતાં બંને ને ગંભીર ઈજાઓ પહોચી હતી. તબીબ ડો.ચિરાગ ડામોર ના જણાવ્યા અનુસાર સરદાર ભાઈને પગે ફ્રેક્ચર થતાં વધુ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યો હતો. ઘટનાથી ચકચાર મચી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.