તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર શામળાજી હાઇવે પર આવેલ રાજેન્દ્રનગરમાં કુળદેવી નાગણેશ્વરી માતાજીના 11મા પાટોત્સવની કુંપાવત પરિવાર દ્વારા કોરોનાની ગાઈડ લાઇનના પાલન સાથે ઉજવણી કરાઇ હતી. કુંપાવત પરિવાર દ્વારા રાજસ્થાનના નગાણા ખાતેથી જ્યોત લાવી કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રસંગે આવો આપણે કોઈની મદદ કરીએ વીર પ્રતાપ ફાઉન્ડેશનના અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવતનું સન્માન કરવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.