તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરના વિજાપુર રોડ પર આવેલા દેધરોટામાં દેવેન્દ્રસિંહના મકાનના ધાબા પર અગમ્ય કારણોસર ધનતેરસના દિવસે આગ લાગતાં જુવાર ઘાસચારાના પૂળા બળીને ખાખ થઈ જતાં ધનતેરસના દિવસે જ ખેડૂતને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતાં પરિવાર ચિંતામાં ડૂબી ગયો હતો. જોકે કોઈ જાનહાની થઈ ન હતી.આગના બનાવની જાણ તલાટીને કરવામાં આવતાં તેઓએ સ્થળ ઉપર જઇ નુકસાનીનો અંદાજ મેળવી પંચનામાં સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.