તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જય જલારામ ટ્રસ્ટ હિંમતનગર દ્વારા શનિવારે જલારામ બાપાની 221 મી જન્મ જયંતી નિમિત્તે જય જલારામ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ આશ્રમ દ્વારા શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસતા બાળકોને જલારામ બાપાના પ્રસાદરૂપે બુંદી ગાંઠિયાનું વિતરણ કરાયું હતું અને મહામારીમાંથી દેશ અને દુનિયા મુક્ત થાય તેવી પ્રાર્થના કરાઇ હતી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.