તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરમાં બસ સ્ટેશન રોડ પર આવેલ જય જલારામ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમમાં પંડ પીડાયે રઝળતા ભટકતા પરિવારથી વિખૂટા પડી ગયેલા બિનવારસી માનસિક દિવ્યાંગ જનોને આશરો પૂરો પાડી તેમને સારવાર સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. માનવદેવો ની સેવા કરી રહેલા આ આશ્રમમાં દિવાળીના પર્વ નિમિત્તે કલેક્ટર સી.જે.પટેલે માનસિક દિવ્યાંગજનોને ભોજન પીરસી દિવાળીના પર્વની ઉજવણી કરી હતી.આશ્રમના સંચાલક જેઠાકાકા અને તેમના ધર્મપત્નીએ પણ પોતાના હાથે ભોજન પીરસી હૂંફ પુરી પાડી હતી.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.