તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા દ્વારા ગરીબોને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 300 જેટલા ધાબળાનું વિતરણ કરાયું હતું. જેમાં અમીધરા ટ્રસ્ટના મનુભાઈ અમીચંદભાઈ પટેલ (ફતેપુરવાળા) તથા તેમના મિત્ર નરેન્દ્રભાઈ રવજીભાઈ પટેલ (USA)નો આર્થિક સહયોગ મળ્યો હતો. હિંમતનગર શાખાના સભ્યોએ પણ ફાળો આપ્યો હતો ભારત વિકાસ ના સભ્યો ડો. મુકેશભાઈ, રસિકભાઈ, હર્ષદભાઈ, રાજુભાઇ, સાર્થક પણ સાલ વિતરણમાં હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.