તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રાંતિજના તાજપુરના નાકા પર સપ્તાહ અગાઉ રાત્રે વાહનની ટક્કરે ગંભીર રીતે ઈજા પામેલ યુવકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
તાજપુરના ચિરાગભાઈ પુંજાભાઈ સુતરીયાના ભાઈનો દીકરો સ્મિત મનુભાઈ ગત તા. 28-11-20 ના રોજ રાત્રે પોણા એક વાગ્યાની આસપાસ આંટો મારવા રોડ તરફ જતાં વાહનની ટક્કરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હિંમતનગર સિવિલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો. તેનું તા. 03-12-20 ના રોજ સાંજે સાતેક વાગ્યે સારવાર દરમિયાન મોત થયું હતું.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.