તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરા તાલુકામાં પ્રવૃત્તિમય શિક્ષણને વધુ અસરકારક બનાવવા હાંસાપુર અને સદનપુર પ્રાથમિક શાળાઓ ખાતે શહેરા કુમાર અને પાલીખંડા ક્લસ્ટરના ધો.1 અને 2 ભણાવતા શિક્ષકો માટે પ્રજ્ઞા રિફ્રેશમેન્ટ વર્કશોપ યોજાયો. વર્કશોપમાં શહેરા બી.આર.સી.કો.ઓર્ડીનેટરના ડૉ. કલ્પેશ આર.પરમાર ઉપસ્થિત રહી પ્રજ્ઞા અભિગમ, પ્રજ્ઞા અભિગમમાં થયેલા ફેરફાર, સાહિત્ય પરિચય, સામગ્રી અને ગોઠવણ, ગુજરાતી અને ગણિત વિષય વિશેની સમજ, મારો દિવસ, એકમ પરિચય, રમે તેની રમત, સપ્તરંગી પ્રવૃત્તિઓ અને સમુહકાર્ય ૧ અને ૨ તથા તમામ એકમના કાર્ડની જાણકારી અન શિક્ષકો સાથે ચર્ચા કરી હોમ લર્નિંગ અંતર્ગત કોરોના ગાઈડલાઈન મુજબ બાળકોને પ્રજ્ઞા અભિગમ મુજબ શિક્ષણ અપાશે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.