તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્ષોથી દિવાળીના તહેવારોમાં વેપારી, તબિબો, કર્મચારીઓ સહિત પરિવાર સાથે ફરવા જતા હતા. પરંતુ કોરોનાની મહામારીએ ઘરમાં રહેવું સલામત બની રહ્યું છે. જોકે કોરોનાની મહામારીને પગલે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના સંક્રમણનો ભોગ બનાય નહી તે માટે ઘરમાં રહેવા તેમજ માસ્ક પહેરી રાખવાની સુચના આપવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે દિવાળીના પર્વોમાં નગરના ખાનગી તબિબો ફરવા જવાના નથી. આથી સામાન્ય રીતે દિવાળીમાં ખાનગી હોસ્પિટલો અને દવાખાના બંધ રહેતા હતા.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.