તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહા માસ નિમિત્તે નગરના સેક્ટર-21માં આવેલા વૈજનાથ મહાદેવ મંદિરના શિવલીંગને ફ્રુટ અને શાકભાજીનો નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ ભક્તો શાંતિ પૂર્વક લઇ શકે તે માટે મંદિરના સંચાલકો દ્વારા કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરીને સામાજિક અંતર રાખીને ભક્તોને દર્શન કરાવવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.