તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતની જનસંખ્યા 138 કરોડને પાર થવા તરફ છે, વસ્તી વધારાના કારણે ગરીબી, આવાસોની તંગી અને સામાજિક અસમાનતા સહિતની સમસ્યાઓ વિકરાળ બની રહી છે. ત્યારે જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન દ્વારા 2017થી જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. વસ્તી નિયંત્રણ કાયદો બનાવીને તેનો અમલ કરવાની માગણી સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે. તેને વેગ આપવા યોજાયેલા કાર્યક્રમમાં મેયર રીટાબેન પટેલે ઉપસ્થિત રહીને ધ્વજ વંદન કરાવવા સાથે ઉપસ્થિતોને કાયદાને સમર્થન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતાં.આ પ્રસંગે શહેરના અનેક અગ્રણીઓ હાજર રહયા હતા.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.