તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કલોલ તાલુકાના બોરીસણા ગામે આવેલ રાધેશ્યામ સોસાયટીમાં 56 વર્ષીય રાજુભાઈ લધારામ કોટવાણી પોતાના પરિવાર સાથે રહેતા હતા. જેઓ ગત તારીખ 27 ડિસેમ્બરના રોજ સાંજના સુમારે પોતાના ઘર પાસે હતા. તે દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયા હતા. કોઈને આ વાતની જાણ થાય તે પહેલાં પાણીમાં ડૂબી જવાથી તેમનું કરૂણ મોત નીપજયું હતું. આ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.