તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામા આવેલ સરોરી ગામમા આજ રોજ સવારે 11 વાગે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મનકી બાતનું સીધુ પ્રસારણ થયુ હતું. ત્યારે સરોરીમાં દાહોદ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર હાજર રહ્યા હતા. સરોરી સરપંચ પ્રફુલભાઈ રોઠોડ, મહેન્દ્રભાઈ પલાસ, સુરેન્દ્ર સોલંકી, જશુભાઈ બામણીયા, રૂપસિંગભાઈ રાઠોડ, રૂચિતાબેન રાજ, ભાજપ કાર્યકરો યુવાનો અને ખેડૂત ભાઈ બહેનોએ મોટી સ્ક્રિન પર મનકી બાત કાર્યક્રમ નીહાળ્યો હતો. મોદીજીના આત્મનિર્ભર, પશુ પ્રેમ સ્વદેશી અપનાવો અને સ્વછતાની બાબતોએ બતાવેલા ઉદાહરણ અને કાશ્મીરની કેસરની ખેતીએ લોકોને પ્રભાવિત કર્યા હતા. મનકી બાતનો ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.