તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા તા.23 નવેમ્બર,2020 કારતક સુદ 9થી તા.30 નવેમ્બર, 2020 કારતક સુદ 15 દરમિયાન કાર્તિકી સમૈયો મહોત્સવ યોજાશે. આ મહોત્સવ પ્રસંગે શ્રી હરિના દિવ્ય ચરિત્રોથી સભર ગ્રંથરાજ શ્રી ભક્તચિંતામણીની સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વક્તાપદે નવોદિત વક્તા પ.પૂ.શા. શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામી(પીજ) બિરાજી સંગીતની સુમધુર સુરાવલી સાથે ભક્તિસભર શૈલીમાં શ્રીહરિ આશ્રિતજનોની પ્રસન્નતાર્થે ઉત્સાહસભર શ્રવણ કરાવશે. આ કાર્તિકી સમૈયો અનેકવિધ શ્રેયસ્કારી આયોજનથી સમૃદ્ધ રહેશે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.