તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદમાં શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાનાં અભિયાનનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં હરિચરણદાસ મહારાજ (પાલ્લી), ગોવિંદજીત્યાગી મહારાજ (પાણિયા), પારસિંગદાસજી મહારાજ (સિંગવડ),મથુરદાસજી મહારાજ, આ. વિજયભાઈ વ્યાસ (દાહોદ), આ.ડો.રાજાભાઈ શાસ્ત્રી (દાહોદ) વગેરેનાં આશિર્વચનો પ્રાપ્ત થયાં હતાં.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.