તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડાવાસીઓ માટે દિવાળી અને ઓરસંગ નદીનો પટ એકબીજાનો પર્યાય છે. દિવાળીની ઉજવણી માટે લોકો નદીના પટમાં ઉમટી પડે છે. નદીના ખુલ્લા પટમાં રોકેટ, હવાઇ તેમજ ગુબ્બારા ફોડવાનો અનેરો આનંદ સંખેડાના નગરજનો માણે છે. સંખેડા ગામના લોકો મોટી સંખ્યામાં ઓરસંગ નદીના પટમાં સાંજ પડે પહોંચી જાય છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.