તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાંચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે જિલ્લા આયુર્વેદ જિલ્લા પંચાયત બોટાદ, સરકારી આયુર્વેદ અને હોમિયોપથીક અને જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ઋતુજન્ય રોગ પ્રતિકારક ઉકાળાનું તેમજ રોગપ્રતિકારક હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ સાથે ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ હતુ. જેમાં વનસ્પતિ ચાર્ટ ની મદદથી જુદા જુદા આયુર્વેદિક વનસ્પતિનો પરિચય અને તેનો વિવિધ રોગમાં ઉપયોગનુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. આ કેમ્પમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના પ્રમુખ માધવજીભાઈ માણીયા, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ સાવલિયા, યુનિટ ડાયરેક્ટર કેતનભાઈ રોજેસરા, લાલજીભાઈ કળથીયા ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.