તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગઢડા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળી તહેવાર ઉજવણી ચાલી રહી છે ત્યારે કાળીચૌદસના દિવસે શ્રી મારૂતિયજ્ઞ અને ચોપડા પુજનનુ આયોજન કરાયું હતું. આ યજ્ઞમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરિજીવનદાસજી, પૂજ્ય આનંદસ્વામી બોટાદ, પૂજ્ય માધવસ્વામી કારીયાણી, અંનતસ્વરૂપ સ્વામી ગઢડા દ્વારા બીડુ હોમ્યું હતુ.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.