તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલ વિશ્વ પ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે રવિવારના રોજ દિવાળી નિમિતે દાદાને જુદી જુદી મીઠાઇનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકોટ દર્શનનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લઇ ઘન્યતા અનુભવી હતી.ઉપરાંત મહાઆરતીનું આયોજન કરાયું હતું.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.