તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ શહેરના કોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. અર્જુનસિંહ ફતેસિંહનું કોવિડ 19 સંક્રમણના કારણે દુઃખદ અવસાન થયેલ હતું. જેથી, કોરોના વોરિયર્સના આત્માની શાંતિ મળે તે હેતુસર પશ્ચિમ કચ્છના સૌરભ સીંઘની સુચનાને આધારે ડી.વાય એસ. પી બી એમ દેસાઈ, એલઆઈબી શાખાના પીઆઇ હેમત ચાવડા, રીડર પીએસઆઇ સહિત તમામ સ્ટાફે આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.