તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના દ્વારા દાતા લીલાવંતીબેન જેઠાલાલ મહેતાના સહયોગથી રંક પરિવારોના 200 બાળકો અને વડીલોને નવા વસ્ત્રો, મિષ્ટાન, ફરસાણ વગેરેનું વિતરણ કરાયા હતા. કાર્યક્રમમાં પ્રમુખ વી.જી. મહેતા, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, રાજેશ સંઘવી, વિજય મહેતા વગેરેએ જોડાયા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.