તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લા મથક ભુજમાં નુતન વર્ષ નિમિતે રવિવારે દેવાલયોમાં અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે શહેરના આશાપુરા માતાજી મંદિર તથા નુતન સ્વામિનારયણ મંદિરમાં શ્રધ્ધાળુઓએ સામાજિક અંતરના પાલન સાથે અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો.તો મંદિર સંચાલકો દ્વારા પણ કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન થાય તે માટે તકેદારી સાથે યોગ્ય વ્યવસ્થા કરાઇ હતી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.