તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાખંડમાં ગ્લેશીયર તુટવાના પગલે બનેલી ઘટનાને લઇ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે અને ત્યાં કોઇ કચ્છી ફસાયા હોય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરાઇ છે. કોરોનાના પગલે લોકોએ બહાર જવાનું ટાળ્યું હતું. હાલે મહામારીના કેસોમાં ઘટાડો થયો છે અને તંત્ર દ્વારા પણ છૂટાછાટ મળતાં લોકો અન્ય જિલ્લા, રાજ્યમાં ફરવા જાય છે.
ઉત્તરાખંડમાં બરફની ભેખડો ધસી પડતાં જાનમાલને નુકસાની થઇ છે તેવામાં કચ્છમાંથી કોઇ ફરવા ગયા હોય અને ગ્લેશીયર તુટવાના કારણે ફસાયા હોય તો તેની જાણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કન્ટ્રોલ રૂમ નં.02832 252347-1077 પર જાણ કરવા જણાવાયું છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.