તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભીમાસર - અંજાર - ભુજ રસ્તાને ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં 341 જાહેર કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગમાં સોંપાયો છે. જે અંતર્ગત નિયમ અને શરતો મુજબ વિસ્તૃતિકરણ તાત્કાલિક શરૂ થશે. ટુ લેનમાંથી ફોરલેન માર્ગ કરવાની કામગીરી કરવી પડે, જે માટે જમીન સંપાદન અને માળખાકીય કાર્ય પ્રગતિમાં છે તેવું જણાવતો પત્ર માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દ્વારા રાજ્યમંત્રી અને અંજાર વિસ્તારના ધારાસભ્ય વાસણભાઇ આહિરને આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના મંત્રાલય દ્વારા આવેલ પત્ર મુજબ ગત વર્ષે ઓકટોબર મહિનામાં વાસણભાઇએ આ રસ્તાનું તાત્કાલિક વિસ્તરણ કરવા રજૂઆત કરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.