તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આમ આદમી પાર્ટીએ સ્વરાજ્ય ચુંટણી માટે પ્રચારનો શુભારંભ કર્યો છે. ભુજના હૃદયસમાં હમીસર તળાવના પાણી સાથે તેઓએ સુશાસનની પ્રતિજ્ઞા લીધી હતી. ગુજરાતમાં યોજાનાર આગામી સ્વરાજ્યની પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના 2000 ઉમેદવારો ચૂંટણી લડશે તેવી જાહેરાત ભુજના હમીરસર તળાવના કિનારે જાહેર કર્યું છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી રમેશભાઈ નભાળીએ ભુજ નગર પાલિકાના સાથે ભુજના હમીરસર તળાવના જળને હાથમાં લઈ ભ્રષ્ટાચારમુક્ત , સુશાસન અને પારદર્શી વહીવટના શપથ ગ્રહણ કર્યા હતા.તેમને આક્ષેપ કરતા પત્રકારોને જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે પાર્ટીઓ દ્વારા બિન વ્યાજબી રૂપે વહીવટ થયો છે તેનાથી વિપરીત અમારી પાર્ટી આગામી સ્વરાજ્યની ચૂંટણીમાં જીતી સુશાસન લાવશે અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરશે, જેનો પ્રચાર આજથી શરૂ કર્યો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.