તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇની જન્મ જયંતી નિમિત્તે તાજેતરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આદિપુર વેપારી મંડળના પ્રમુખ, શહેર ભાજપના મહામંત્રી તારાચંદ ચંદનાની, વિમલેશ શર્મા, ભગીરથસિંહ જાડેજા, મનોજ મુલચંદાણી વગેરેની હાજરીમાં 50 જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.