તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ નગરપાલિકા દ્વારા કેટલાક કામ પ્રત્યે જાણી જોઇને આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવી સ્થિતિ જણાઇ રહી છે. આદિપુરની 15 વાળી વિસ્તારમાં બનાવવામાં આવેલા નાળામાં પાણીનો નિકાલ અટકતાં પાણીના ભરાવાને કારણે અને સફાઇ ન થતાં ગંદકીથી રોગચાળાનો ભય ઉભો થયો છે. આ વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. સોશિયલ મિડીયામાં પણ આ મુદ્દો આજે મુકવામાં આવ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જરૂરી પગલા ભરવા જોઇએ તે ભરાતા નથી. તેને લઇને સમસ્યાઓ વકરી રહી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા તાકીદે પગલા ભરવા જોઇએ તે પણ ભરવામાં કચાસ રાખવામાં આવતી હોવાની બૂમરાડ ઉઠે છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.