તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલભીપુર કેરીયા ઢાળ પાસે આવેલ વલભીપુર વિદ્યાપીઠ ગુરૂકુળનાં સંચાલક હરેશભાઇ ડોડીયા અને રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ(આંખની) હોસ્પિટલ રાજકોટનાં સયુંકત ઉપક્રમે નેત્રમણી-નેત્રયજ્ઞ (ઓપરેશન) સુવિધા સાથેનો કેમ્પ તા.31/12/20 ને ગુરૂવારે સવારનાં 9/30 થી 12/30 વાગ્યા સુધી વિના મુલ્યે યોજવામાં આવેલ છે. લાભાર્થીઓએ સિધ્ધરાજસિંહ ડોડીયાનો 7046004960 પર સંપર્ક કરવો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.