તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શેત્રુંજી જળાશય યોજનામાથી રબી/ઉનાળુ વર્ષ 2020-21માટે સિંચાઈના પાણી અંગેના ફોર્મ ભરવાની અધિસુચના તા.6.12.20ના બહાર પાડવામાં આવેલ હતી. જેમા જણાવેલ કે શેત્રુંજી જમણા કાંઠા નહેર તથા ડાબા કાંઠા નહેરના તમામ બાગાયતદારોની સિંચાઇની માંગણી અંગેની અરજી આયોજીત 12.550 હેક્ટરના 50 ટકા ફોર્મ આવ્યા બાદ તા.5.01.21થી સિંચાઇ માટે પાણી કેનાલમાં શરૂ કરવામાં આવશે, પરંતુ આજની તારીખ સુધી બંન્ને કાંઠાની નહેરમાં સિંચાઈ અંગેના ફોર્મ નહિવત આવેલ છે. જેથી સિંચાઈનું પાણી વહેલામા વહેલું કેનાલમાં શરૂ કરી શકાય. જેની દરેક બાગાયતદારોને નોંધ લેવા કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ દ્વારા જણાવાયું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.