તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લામાં ગળાફાંસો ખાઈને આપઘાતના બનાવોની સંખ્યા દિન પ્રતીદિન વધી રહી છે. આવાજ એક બનાવમાં વલભીપુરના ઘાંચી શેરીમાં રહેતા ઉષાબેન હિતેશભાઈ ધનાણી (ઉ.વ.38)એ માનસિક બીમારીથી કંટાળી જઇ આજે પોતાના ઘરે જાતે ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. વલભીપુર પોલીસે સ્થળ પર જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.