તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાક્ષાત જગદંબાનું સ્વરૂપ ગણાતા માતા ખોડિયારનું વિશ્વવિખ્યાત મંદિર ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર ખાતે આવેલું છે.રાજ્ય કે રાષ્ટ્ર જ નહી પણ સમગ્ર વિશ્વમાંથી માતાના ભક્તો અત્રે દર્શનાર્થે આવે છે અને જોગમાયા સ્વરૂપ માતા ખોડિયારના દર્શન કરી પોતાની જાતને ધન્ય ગણે છે. મહા સુદ આઠમ એ ખોડિયાર માતાનો પ્રાગટય દિવસ છે. ખાસ કરીને નવરાત્રિનું પર્વ તેમજ દર મંગળવાર અને રવિવારે માતાના હજારો ભક્તો અત્રે દર્શનાર્થે ઉમટે છે. નૂતન વર્ષ 2077ના અવસરે ખોડિયાર માતાજીના મંદિરે ભાવિક ભક્તોની ભીડ ઉમટશે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.