તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રોના મહામારીમાં રાજુભાઇ પોતાના જન્મ દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ઉકાળાનુ વિતરણ કરાશે. ભાવનગરના 101 ભુદેવો દ્વારા પોતાના ઘરે રહીને દેશને કોરોના મુકત કરવા શિવલીંગ પૂજા, અર્ચના કરશે. તેમજ પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા શ્રમિક વિસ્તારમાં 500થી વધુ બાળકોને પોતાના હાથે ભોજન પીરસવામાં આવશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.