તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં ખેડુતવાસ રાજપૂત સોસાયટીમાં કરવામાં આવેલા ડ્રેનેજ મેન હોલના કામ બાદ રસ્તા વચ્ચે જૂનું ઢાંકણું અને ફ્રેમ કાઢીને નાખવામાં આવતાં રાહદારીઓ અને વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે તંત્રમાં જાણ કર્યા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવાયા નથી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.