તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોરતળાવ માત્ર કોઇ પાણીનું તળાવ નથી પણ પ્રત્યેક ભાવનગરવાસીઓના હ્રદયની લાગણી આ ગૌરીશંકર સરોવર સાથે જોડાયેલી છે. ત્યારે હાલ લોકડાઉનના સમયગાળામાં બોરતળાવને નિહાળ્યાને દિવસો વિતી ગયા છે ત્યારે શુક્રવારે સવારના સમયે સૌરાષ્ટ્ર સમાચાર તમને ઘરે બેઠા બોરતળાવના હાલહવાલના દર્શન કરાવે છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.