તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામમા આજે તા.15/11ને રવિવારે સવારે 5.30 કલાકે મંગળા આરતી, સવારે 7 કલાકે શણગાર આરતી તથા અન્નકૂટોત્સવ સવારે ઠાકોરજી મહારાજની અન્નકૂટ ધરાવી વિશેષ અન્નકૂટ આરતી સ્વામી હરિપ્રકાશદાસજી, લક્ષ્મીપ્રસાદદાસજી તેમજ મંદિરના કોઠારી સ્વામીવિવેકસાગર દાસજી દ્વારા અન્નકૂટ આરતી કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.