તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સારસ્વત ગુરુજી તખ્તસિંહજી પરમારના નામે વિદ્યાનગર ખાતે રસ્તાના નામકરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ભપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ગુણાનુવાદ સભામાં લોકોને આ રસ્તાની જેમ જીવનમાં પણ તેમની રાહે ચાલવા જણાવવામાં આવ્યું હતું. તખ્તસિંહજી પરમારે તેમના શિક્ષણ અને સાહિત્યના પ્રદાનથી સમગ્ર ગુજરાતમાં સંસ્કાર નગરી ભાવનગરને ગૌરવ અપાવ્યું છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.