તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુમતિનાથ દાદાના જન્મ કલ્યાણક દિવસ નીમીતે મહાવીર જૈન સોસાયટી શાસ્ત્રીનગર ભાવનગરના દરેક સભ્યો તરફથી અબોલ પશુઓને 725 કિલો લાડવાનુ મિષ્ટાન સમઢીયાળા પાંજરાપોળ ખાતે કરાવેલ તેમજ વૈશાખ શુદ 9 સુમતિનાથ દાદાના દીક્ષા કલ્યાણક નીમીતે શાહ કૈલાશબેન જસવંતરાય ગોળવાળા પરિવાર ભાવનગર તરફથી 1 મોટું ટ્રેક્ટર લીલો ધાસચારો, Rs 20,000 તથા કુંભારવાડા પાંજરાપોળ ખાતે અબોલ પશુઓને લાડવાનું મિષ્ટાન કરાવેલ, વી.ડી અજમેરાના સ્મરણાર્થે એક ટ્રેકટર લીલો ધાસચારો Rs.15,000 ભાવનગર પાંજરાપોળને દાનમાં અપાયો હતો.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.