તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની મહામારીમાં ભાવનગરમાં તા.18-4થી આજ સુધી લોકોમાં અવેરનેશ આવે તે હેતુથી ભાવનગરના કલેકટરના માર્ગદર્શન સાથે ડો.અજયસિંહ જાડેજા દ્વારા આ રથ શહેરમાં ફેરવવામાં આવી રહ્યો છે. સ્વખર્ચે લોકોમાં જાગૃતિ લાવવાના આ કાર્યને બિરદાવવા વિજયભાઇ રૂપાણીએ પત્ર લખી અભિનંદન પાઠવ્યા હતા.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.