ભાવનગર તાલુકાના ભાલ પંથકના ગણેશગઢ-ગોકુળપરા થી મેવાસાને જોડતા માર્ગ ઉપર ઘણા સમયથી મોટા ભૂવા પડી જવા પામ્યા છે લોકોને અવરજવરમાં મુશ્કેલીની સાથે ભુવામાં પડતાં નાની મોટી ઈજાઓ થઈ રહી છે.
સ્થાનિક લોકો દ્વારા રજુઆત કરવા છતાં આજદિન સુધી માર્ગ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરાઈ નથી જ્યારે તંત્ર કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહયુ હોય તેવું લાગી રહ્યું છે.માર્ગ વિભાગ દ્વારા આ રસ્તામાં પડેલા ભૂવાનું તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.