તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેસરના હીપાવડલી ગામે રહેતા હસમુખભાઇ હરદાસભાઇ રાદડિયાઅે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ખાતે વર્ષોથી પરંપરાગત રીતે ધર્માદો આપતા હોઇ અને ગઇ તા.22-9ના રોજ પણ તેઓ ધર્માદો આપવા ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ખાતે ગયેલ ત્યારે વિપુલભગત ગુરૂ કોઠારી લક્ષ્મીનારયણ દાસે કહેલ કે આગળના સત્તા પક્ષ વાળા ફરિયાદીનો ધર્માદો લેતા ન હોય જેથી તેઓ ધર્માદો નહિ લે જેથી ફરિયાદીએ ધર્માદો ન લેવાનુ કારણ પુછતા વિપુલભગત ગુરૂએ ફરિયાદીને લાફા મારી ગાળો આપી જાનથી માી નાખવાની ધમકી આપી હતી.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.