તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ ભાવનગરના પ્રમુખ હરૂભાઈ ગોંડલીયા એ જણાવ્યુ હતુ કે આ વખતે અષાઢી બીજની રથયાત્રા સરકાર સાથે ચર્ચા વિમર્શ બાદ નીકળશે. કોરોનાની સ્થિતિમાં અમદાવાદમાં રથયાત્રા નીકળશે તો ભાવનગર રથયાત્રા નીકળશે. તેમણે 5 થી 7 દિવસમાં કોરોના રોગ વિશ્વ સ્તરે શાંત થશે તેવી પ્રાર્થના કરી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.