ગારીયાધાર નગરપાલિકા દ્ધારા શહેરમાં વિવિધ જગ્યામાં જેમાં બસ સ્ટેશન પાસે શંભુદાદાની પ્રતિમાં રૂપાવટી રોડ પર સ્વામિ વિવેકાનંદની પ્રતિમા બાયપાસ રોડ પર ભગવાન બુદ્ધની પ્રતિમા તેમજ પાલીતાણા રોડ પર ગાર્ડનમાં શહિદ ભગતસિંહની પ્રતિમાં લાખોનાં ખર્ચે મુકવામાં આવી છે.પરંતુ આ પ્રતિમા઼ની જાળવણીનાં અભાવે સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે.
હાલમાં આ પ્રતિમાંનાં સર્કલમાં મોટુ મોટુ ઘાસ ઉગી નિકળ્યુ છે.છતાં ગારીયાધાર નગરપાલિકા દ્ધારા જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે.લાખોનાં ખર્ચે પ્રતિમાં શહેરમાં ગારીયાધાર નગરપાલિકા દ્ધારા મુકવામાં આવી છે.પરંતુ જાળવણીનો અભાવ જોવાં મળી રહ્યો છે.છતાં તંત્ર દ્ધારા ઘાસ કટીંગ કે સફાઇ કરવામાં આવતી નથી.
ગારીયાધાર નગરપાલિકા દ્ધારા આ ચારેય જગ્યા પર પ્રતિમાં તો મુકવામાં આવી છે.પરંતુ હાલમાં આ પ્રતિમાંનાં સર્કલમાં મોટુ મોટુ ઘાસ ઉગી નિકળ્યુ છે.ત્યારે ગારીયાધાર નગરપાલિકા દ્ધારા ગંભીરબની વહેલીતકે આ પ્રતિમાંનાં સર્કલમાં વહેલીતકે યોગ્ય કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.