તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચની નર્મદા નદીના પાણીમાં ખુલ્લેઆમ સહજાનંદ ડેરીના કર્મચારીઓ દ્વારા ડેરીનો બગડેલો આઈસ્ક્રીમ તથા દૂધમાંથી બનતી બગડી ગયેલ અને વાસી ખાદ્ય પદાર્થો નર્મદા નદીમાં નાખતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકોએ ડેરીના કર્મચારીઓને રોક્યા હતા.
સ્થાનિક લોકોએ માગ કરી છે કે, નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કડક કાર્યવાહી કરે. અખાદ્ય ચીજવસ્તુનો નિયમ મુજબ નિકાલ થાય તે માટે તાકીદ કરે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.