તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચના રેલ્વે સ્ટેશન સ્થિત આંબેડકરજી પ્રતિમાએ 64માં નિર્વાણદિન નિમિત્તે પુષ્પાજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.બામસેફ, ઇન્સાફ,ભીલીસ્તાન ટાઇગર સેના,ભારત રાષ્ટ્ર મહિલાગૃહ ઉદ્યોગ તથા સામાજિક સંગઠનો સહિત ભાજપ તથા કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટીઓના આગેવાનો તથા કાર્યકરો દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કાર્ય હતા.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.