તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓલ ઈન્ડિયા કિન્નર સમાજનાં સંમેલનમા જંબુસર ખાતે નવચંડી યજ્ઞ કરાયો. સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેને ડામવા માટે કિન્નર સમાજ દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો
જંબુસર બહુચર માતા મંદિર ખાતે ઓલ ઇન્ડિયા કિન્નર સમાજનાં સંમેલનનો પ્રારંભ કરાયો જેમાં મોટી સંખ્યામાં ભારત ભરમાંથી અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સંમેલન ૨૮/૧ / ૨૧ થી ૭/૨/૨૧ સુધી ચાલશે અને તે દરમિયાન દરરોજ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે કિન્નર સમાજ દ્વારા નવચંડી યાગ્ય યોજ્યો હતો જેમાં તમામે આહુત આપી હતી. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેને ડામવા માટે આ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જંબુસર નાયક રેખાકુંવર લાડુ કુંવર નાયક તથા નવસારી નાયક પૂનમ કુંવર ચંપા કુંવર તથા પેટલાદ નાયક આરતી કુંવર મધુ કુંવર સહિતના સમાજના આગેવાનો આ યજ્ઞમાં જોડાયા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.