તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે રહેતા પ્રકૃતિ પ્રેમી હીનાબેન હરેશભાઈ પરમાર પોતાની જન્મ વર્ષ ની ઉજવણી અનોખી રીતે સત્તત બીજા દિવસે કરતા ગત વર્ષે 101 તેમજ આ વર્ષે વધુ 51 વૃક્ષનું વાવેતર કરી તેના જતન ના સંકલ્પ લીધા હતા આ ઉપરાંત પરિવાર સભ્યો સાથે ઉછાલી ગામ ખાતે 21 વિધવા બહેનો અન્નદાન કરતા અનાજ કીટ તેમજ ગરીબ બાળકો ને ધાબડાનું વિતરણ કર્યું હતું. ઉછાલી ગામ ખાતે યુપીએલ કંપનીના સહયોગ થી ગ્રામજનો સથવાદે ગૌચારણની જમીન માં અત્યાર સુધી 4 હજાર જેટલા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.