તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાનોલી જીઆઇડીસી માં આવેલ આર.એસ.પી.એલ કંપની બહાર થી મારૂતીવાન ની ઉઠાંતરી થઇ જવા પામી હતી. ગણેશ સુગર કોલોની વટારીયા ખાતે રહેતા સુરેશકુમાર શાહ કામ અર્થે અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસી ખાતે આવેલ આર.એસ.પી.એલ કંપની ખાતે ગયા હતા જ્યાં તેમને પોતાની મારૂતીવાન પાર્ક કરી હતી જેને વાહન ચોરો ઈસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેની શોધખોળ કરવા છતાં ના મળી આવતા અંતે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.